સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
અમે જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ
તેમાથી આપના દુ:ખોનું નિવારણ થઈ શકે છે.
રાજયસત્તા દ્રારા આપના અધિકારોનું રક્ષણ થઈ શકે છે
પરંતુ જ્યાંથી આપણા સુખદુ:ખની ઉત્પત્તિ થાય છે
તેનું નિયંત્રણ રાજ્યસત્તા કરી શકતી નથી.
આ કામ આધ્યાત્મિક ઉન્નતિથી જ થઈ શકે.














પ્રતિભાવો