સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
જીવનમાં ચડતી-પડતી આવતી જ રહે છે. હસતા રહો, મલકાતા રહો.
એવું મુખડું શા કામનું જે હસે નહીં કે મલકાય નહીં !!
જે વ્યક્તિ પોતાનું મનોબળ જાળવી રાખવા માગે છે,
તેણે બીજાની ટીકાઓથી ચીડાવું જોઈએ નહીં.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
September 4, 2008 Leave a comment
જીવનમાં ચડતી-પડતી આવતી જ રહે છે. હસતા રહો, મલકાતા રહો.
એવું મુખડું શા કામનું જે હસે નહીં કે મલકાય નહીં !!
જે વ્યક્તિ પોતાનું મનોબળ જાળવી રાખવા માગે છે,
તેણે બીજાની ટીકાઓથી ચીડાવું જોઈએ નહીં.
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
પ્રતિભાવો