સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને
સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો,
બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું,
વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો,
હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો,
ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું,
અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું –
આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે. મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.














પ્રતિભાવો