સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
મનુષ્યને મનુષ્ય બનાવવાની વાસ્તવિક તાકાત ભારતીય સંસ્કૃતિમાં જ છે.
આ સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે માણસ માણસને પ્રેમ કરવા માટે જ જન્મ્યો છે,
લડવા-મરવા માટે બિલકુલ નહીં.
જો આપણા દરેક કાર્યક્રમ યોગ્ય રીતે ચાલતા રહે તો
ભારતી સંસ્કૃતિનો સૂર્યોદય અવશ્ય થશે.














પ્રતિભાવો