સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
ઉઠો ! જાગો !! જ્યાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં !!!
બીજા કોઈ આપણું ખરાબ કરે કે નિંદા કરે, ઉદ્રેગ કરનારી વાતો કરે તો તેને સહજ ગણીને જતી કરવાથી અને તેનો જવાબ ન વાળવાથી વેર વધશે નહીં.
મનોમન વિચારી લેવું જોઈએ કે મૌન જ તેનો સર્વશ્રેષ્ઠ ઉત્તર છે.
જે પોતાના કર્તવ્યપથ પર ચાલતો રહે છે અને બીજાના અવગુણોને ખોળતો રહેતો નથી તેને જ આંતરિક આનંદ મળે છે.














પ્રતિભાવો