જ્ઞાન જ્યોત
October 13, 2008 Leave a comment
આજનું ચિંતન
કોઈપણ લોભલાલચ માટે આપ
પોતાની સ્વતંત્રતા ના વેચશો.
કોઈપણ ફાયદાના બદલામાં
આત્મગૌરવની હત્યા ના કરશો.
એમ કરવાથી આપની પ્રતિષ્ઠા વધશે અને
આત્મગૌરવને પ્રોત્સાહન મળશે.
આત્મગૌરવથી જીવવામાં જ જિંદગીનો સાચો આનંદ છે.
ત્યાગ કરીને પણ કષ્ટમાં જીવવાનું સ્વીકારી લો.














પ્રતિભાવો