જ્ઞાન જ્યોત
November 1, 2008 Leave a comment
આજનું ચિંતન
એ વાતની પરવા ન કરો કે લોકો તમને શું કહેશે.
લોકો તો પોતપોતાના મનની વાત કહેશે.
તેમણે રાગ કે દ્રેષનાં ચશ્માં પહેર્યા હશે
તો તે પ્રમાણે જ બોલશે,
એમની પ્રશંસાથી ફુલાઈ ન જાઓ અને
એમની નિંદાથી ગભરાઈને લક્ષ્યથી દુર ના જશો.














પ્રતિભાવો