સુવિચાર
November 21, 2008 Leave a comment
આજનો વિચાર
જગતમાં કેટલાક લોકો પોતાને
જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે
તેવા જુદા માને છે.
આમ વિચારવું કેટલું નુકસાનકારક છે
તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે
આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને
ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે.
પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી
માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?














પ્રતિભાવો