સુવિચાર : હિમ્મત ન હારો
November 24, 2008 Leave a comment
ધીરજ અને આશા જાળવી રાખશે
તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો
કરવાની યોગ્યતા તમારામાં આવશે.
પોતાના જ બળ ઉપર ઊભા રહો.
જરૂર પડે તો સમસ્ત સંસારને પડકાર ફેંકો,
તેમાં તમારું કોઈ નુકસાન નહીં થાય.
ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી જ
સંતોષ થવો જોઈએ.
બીજા લોકો ભૌતિક ખજાનાને શોધ કરતા હોય છે
પણ તમે અંત:કરણના ખજાનાને શોધો.














પ્રતિભાવો