સુવિચાર : હિમ્મત ન હારો
November 24, 2008 Leave a comment
મહાન વ્યક્તિઓ હંમેશા એકલા જ ચાલ્યા છે
અને તેના કારણે જ દૂર સુધી ચાલી શક્યા છે.
આવા એકલવીરોએ પોતાના સહારે જ
સંસારના મહાનમાં મહાન કાર્યો કર્યા છે.
તેઓને પોતાનું જ પ્રેરણાબળ મળતું રહ્યું છે.
તેઓ પોતાના જ આંતરિક સુખમાં
સદૈવ પ્રફુલ્લિત રહ્યા છે.
બીજાની મદદથી દુ:ખ દૂર કરવાની
તેઓને કદી આશા રાખી નથી.
પોતાના વિચારોનો જ તેમણે સહારો લીધો છે.














પ્રતિભાવો