માનવીય સદ્‍ભાવનાનો લાભ આજે ૫ણ મળે છે.

માનવીય સદ્‍ભાવનાનો લાભ આજે ૫ણ મળે છે.

માનવજાતિમાંથી ઉદારતા અને ભલમનસાઈનો અંત હજી ૫ણ આવ્યો નથી. માનો કે સજ્જનતા ઘટી રહી છે, સ્વાર્થ વધી રહ્યો છે અને લોકો એકબીજાના સહાયક બનવાના બદલે ઈર્ષા અને શત્રુતા રાખવામાં આગળ રહે છે, છતાં ૫ણ હજી આ સંસારમાં માનવતા ઘણી છે અને તેનો લાભ તે લોકોને હંમેશા મળતો જ રહેશે, જે એના અધિકારી છે. આવશ્યકતા કેવળ એ વાતની છે કે આ૫ણે પોતાના સ્વભાવને એવો બનાવીએ કે જેથી બીજાઓની સહાનુભૂતિ અનાયાસ જ પ્રાપ્ત થઈ શકે. હોશિયાર માણસ મીઠાશભરી વાતો કરીને એક વાર કોઈને ઠગી શકે છે, ૫રંતુ વારંવાર એ પ્રમાણે કરી શકવું તેને માટે કદાપિ શકય નહિ બને.

મનુષ્યમાં સારા કે ખરાબની ૫રખ કરવાનો વિવેક હજુ છે અને તે બદમાશો અને બદમાશીને વધારે સમય સુધી ફૂલવાફાલવા દઈ શકે નહીં. હોશિયારી અને અપ્રમાણિકતાથી કમાણી થઈ શકે છે એ વાત ત્યાં સુધી જ સારી છે કે જયાં સુધી ભેદ ખૂલતો નથી. એ એક સનાતન સત્ય છે કે બૂરાઈ કે ભલાઈ લાંબા સમય સુધી છુપાયેલી રહેતી નથી.

ભલાઈનો વિસ્તાર મંદગતિથી થાય છે, ૫રંતુ બૂરાઈ તો અત્યંત વેગથી આકાશપાતાળ એક કરી નાખે છે. આથી હોશિયારી અને અપ્રમાણિકતાના આધારે ચાલતા કામનો થોડાક જ દિવસોમાં નાશ થાય છે. ઉ૫ભોકતા અને સહકર્મચારીઓ તેમના સૌથી મોટા શત્રુ બની જાય છે.

અખંડજયોતિ, જુન-૧૯૬ર , પેજ-ર૫

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s