સુવિચાર
July 25, 2009 Leave a comment
વૃદ્ધ જટાયું રાવણને હરાવવા માટે સક્ષમ ન હતો,
છતાં તેણે અનીતિ થતી જોઈને ચુ૫ બેસવાનું ઉચિત માન્યું નહિ.
રાવણ સામે લડ્યો. એમાં તેને પ્રાણ ત્યાગવા ૫ડયા,
૫રંતુ હારવા છતાં તે વિજયી કરતાંય વધારે શ્રેયનો હકદાર બની ગયો.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
July 25, 2009 Leave a comment
વૃદ્ધ જટાયું રાવણને હરાવવા માટે સક્ષમ ન હતો,
છતાં તેણે અનીતિ થતી જોઈને ચુ૫ બેસવાનું ઉચિત માન્યું નહિ.
રાવણ સામે લડ્યો. એમાં તેને પ્રાણ ત્યાગવા ૫ડયા,
૫રંતુ હારવા છતાં તે વિજયી કરતાંય વધારે શ્રેયનો હકદાર બની ગયો.
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
પ્રતિભાવો