સુવિચાર
September 20, 2009 Leave a comment
ધીરજ જેમના પિતા છે અને ક્ષમા જેમની જનની છે,
ચિરશાંતિ જેમની પત્ની છે,
સત્ય પુત્ર છે, દયા બહેન છે,
મનને સંયમ ભાઈ છે,
પૃથ્વી જ જેમની શય્યા છે,
દિશાઓ વસ્ત્ર છે,
જ્ઞાનામૃત ભોજન છે -
આ બધાં જેમનાં કુટુંબીજનો છે એવા યોગીજનોને કોનો ભય હોઈ શકે ?














પ્રતિભાવો