સુવિચાર
October 6, 2009 1 Comment
સ્વાર્થી મેળવે છે ઓછું અને ગુમાવે છે વધારે.
વાસના કોઈની તૃપ્ત થઈ નથી.
તૃષ્ણા કોઈ પૂરી કરી શક્યો નથી.
જેને લોભ જ દેખાય છે તેની પ્રગતિનાં દ્વાર બંધ છે.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
October 6, 2009 1 Comment
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
સુવિચારો જીવનમા ઉતરે તો તો જીવનમા કોઈ દુઃખ જ ન આવે..ખુબ જ સરસ સુવિચાર