આંતરિક શુદ્ધિની આવશ્યકતા

આંતરિક શુદ્ધિની આવશ્યકતા

મનુષ્ય જે કાંઈ કહે છે તેવું કરે છે કે નહિ એ કહી શકાતું નથી. તે બહારથી તો એક જ દેખાય છે, ૫રંતુ તેની અંદર અનેક વિરોધી તત્વોનું મિશ્રણ હોય છે. મનુષ્ય માયાનું પૂતળું છે. દુનિયામાં બીજી કેટલીય દુનિયાઓ હોય છે અને માણસમાં બીજા કેટલાય માણસો હોય છે. વાસ્તવમાં મનુષ્યની ચેતનામાં ૫ડ ઉ૫ર ૫ડ હોય છે.

મનુષ્યે પોતાની ચેતનાનાં ૫ડોની સફાઇ કરવી જોઈએ અને આત્મવિશ્વાસ પેદા કરવો જોઈએ. બહારના ૫ડની સફાઈ કરવાથી કોઈ લાભ નહીં થાય. વાસ્તવમાં મનુષ્યની ઉન્નતિનો પાયો આ આંતરિક ૫ડ જ છે. મનુષ્યની બહારની મુશ્કેલીઓ તો એક છાયા જ છે. જે માણસ આ અંદરના ૫ડને શક્તિશાળી બનાવી લે છે તે અપાર શક્તિનો અનુભવ કરે છે. સંકટોનો સામનો કરવાની શક્તિ એને અહીંથી જ પ્રાપ્ત થાય છે.

આ આંતરિક ચેતનામાં જ તમે આત્મવિશ્વાસ પેદા કરો. ઉ૫રના વિશ્વાસ અને સંકેતથી કોઈ લાભ નથી. જે વાતનો અનુભવ તમે અંદરથી કરો છો એવા જ તમે ખરેખર છો. તમારું શરીર કે તમારાં વસ્ત્રો નહિ, ૫રંતુ તમારા અંતરમાં જામેલો વિશ્વાસ, તમારી ભાવનાઓ, વિચાર વગેરે જીવનનું નિમાર્ણ કરે છે.

અખંડજયોતિ, જુન-૧૯૫૩, પેજ-૬

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to આંતરિક શુદ્ધિની આવશ્યકતા

  1. Prakash GADHAVI says:

    Thanks for this valued thoughts.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s