માનસિક વિકાસ અને આત્મજ્ઞાન

માનસિક વિકાસ અને આત્મજ્ઞાન

મહાન પુરુષો એટલા માટે કામ કરે છે કે તેમને જોઈને બીજા અનેક લોકો ૫ણ એ કામમાં સહયોગ આપે અને એવા પ્રકારનાં કાર્યોથી આત્મવિકાસ કરે. જે લોકો બધાના હિતમાં પોતાનું હિત જુએ છે અને જેઓ લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને કાર્ય કરે છે તેમને કોઈ પ્રકારનો મોહ અથવા શોક થતો નથી. તે મૃત્યુથી ૫ણ ડરતા નથી . તેઓ સદાય આનંદની સ્થિતિમાં રહે છે.

યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્નેવાભિજાનત | તત્ર કો મોહક: શોક એકત્વમનુ૫શ્યતિ || (ઈશો૫નિષદ્‍)

માનસિક વિકાસનું છેલ્લું લક્ષ્ય આ૫ણને પોતાને એ મહાન તત્વ સાથે જોડવાનું છે, જેનાથી બધાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે, જેમાં તે રહે છે અને છેલ્લે તેમાં જ મળી જાય છે. બધી નદીઓ સાગર પાસેથી પોતાનું પાણી અથવા જીવન પ્રાપ્ત કરે છે અને સાગરની તરફ આગળ વધે છે ને છેલ્લે સાગરમાં સમાઈ જાય છે. જ્યારે માણસ પોતાના વ્યક્તિત્વને સમાજરૂપી સાગરમાં સમર્પણ કરવાને જ પોતાનું લક્ષ્ય બનાવી લે છે ત્યારે તેને સમાજના સુખમાં પોતાનું સુખ દેખાય છે અને તેના બધા વિચાર અને ક્રિયાઓનું લક્ષ્ય સમાજનું હિત વધારવાનું હોય છે. એણે સુવિકસિત વ્યક્તિનું નિર્માણ કરવાનું છે.

અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૮, પેજ-૧૮

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to માનસિક વિકાસ અને આત્મજ્ઞાન

  1. Dilip Gajjar says:

    Jay Gurude v sunder mesaage..Ishavasyam upnishad
    સુંદર સંદેશ..આવુ જ ગીજાજીમા કહે છે કૃષ્ણ…યદી અહં ન વ્રતેયા.મમ વર્તમાનુવર્તન્તે મનુશ્યા પાર્થ સર્વશ
    Kantibhai aapno aabhaar

  2. Prakash GADHAVI says:

    Jay Gurudev,

    Thank you very much for this article.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s