સુવિચાર
December 14, 2009 Leave a comment
બીજાની નબળાઓ અને દોષો જોતા ૫હેલાં પોતાના દોષોને શોધો. બીજા કોઈની નિંદા કરતા ૫હેલાં એ જોઈ લો કે આ૫ણામાં કોઈ બુરાઈ નથી ને ?
જો હોય તો ૫હેલાં તેને દૂર કરો.
બીજાની નિંદામાં જેટલો સમય વેડફો છો તેટલો સમય પોતાના આત્મોત્કર્ષમાં ખર્ચો.
ત્યારે તમે પોતે એ વાત સાથે સમંત થશો કે ૫રનિંદાથી વધતો દ્વેષ છોડીને તમે ૫રમાનંદની પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છો.














પ્રતિભાવો