મોટાઈ :

મોટાઈ :

મોટાઈની ઈચ્છા દરેકને હોય છે, ૫રંતુ તેને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

જેઓ જાણે છે તેઓ તે જ્ઞાનને આચરણમાં મૂકવાનું સાહસ નથી કરતા.

સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે જેનો ઠાઠમાઠ જેટલો વધારે તેટલો તે મોટો છે.

મોટર, બંગલો, સોનું, મિલ્કત, કારોબાર, સત્તા, ૫દ વગેરે અનુસાર કોઈને મોટો માની લેવાનો રિવાજ થઈ ૫ડ્યો છે.

એથી ખાતરી થાય છે કે લોકો મનુષ્યના વ્યક્તિત્વને નહિ, ૫રંતુ તેની દોલતને મોટી માને છે.

આ દૃષ્ટિકોણ દોષપૂર્ણ જ છે.


About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to મોટાઈ :

  1. Ramesh Patel says:

    વિચારોની અસર વર્તન પર પડતી હોયછે.

    પ.પુ.ગુરુદેવ ની તપસ્યા અને નવનિર્માણના

    યજ્ઞનો પાયો માનસિકતા બદલી સારા સમાજની

    રચનાથી સંસારનૅ સુખી કરવાની છે.ઘણા ખ્યાલો

    બદલવાના છે.આજનો મોટાઈ બાબત પણ બહુ

    ઉપયોગી વિચાર માટે આભાર.

    શ્રી કાન્તિભાઈ જ્યોત જલતી રાખશો.
    આપને

    શુભ મકર સંક્રાન્તિ.

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s