સુવિચાર
January 17, 2010 Leave a comment
ખેતરમાં જેવા બીજ વાવવામાં આવશે
તેવા જ છોડ ઊગશે અને તેવો જ પાક થશે.
ખેડૂત જે પાક ૫કવવા માગતો હોય એવાં જ બીજ ની વ્યવસ્થા એ કરે છે.
સાથેસાથે એ ૫ણ ધ્યાન રાખે છે કે એ બીજ સડેલા કે જૂના ન હોય.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો