સુવિચાર
February 8, 2010 Leave a comment
મનુષ્યનું જીવન તેના વિચારોનું જ પ્રતિબિંબ છે.
સફળતા-અસફળતા, ઉન્નતિ-અવનીત, તુચ્છતા-મહાનતા, સુખ-દુખ, શાંતિ-અશાંતિ વગેરેનો
આધાર મનુષ્યના વિચારો ૫ર રહેલો છે.
કોઈ૫ણ માણસના વિચાર જાણી લઈએ તો તેના જીવનની જાણકારી મેળવી શકાય છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો