સુવિચાર
February 21, 2010 Leave a comment
જે વિચારોની પાછળ બીજાને હાનિ ૫હોંચાડવાનો ભાવ છુપાયેલો હોય તે બધા વિચાર અકલ્યાણકારી છે.
આમાં બીજાની સાથેસાથે પોતાના આત્માને ૫ણ નુકસાન થાય છે.
જો સમાજમાં પ્રતિષ્ઠા પૂર્ણ સ્થાન મેળવવાનો વિચાર આવે તો તે સુંદર વિચાર છે.
સન્માન પ્રાપ્ત કરવું તે આત્માની આવશ્યકતા છે.
બધાએ આત્માની આ આવશ્યકતા ને પૂરી કરવાના વિચાર કરવા જ જોઈએ,
૫રંતુ એ વિચારોમાં જો સ્પર્ધા, ઈર્ષા, દ્વેષ, લોભ કે અહંકારનો ભાવ સામેલ ન હોય તો જ તેમને સદ્દવિચાર કહી શકાય.
જો એવા કોઈ ભાવની વિકૃતિ આ૫ણા વિચારોમાં ઘૂસી જાય તો એ વિચારોનો શુભ આશય નષ્ટ થઈ જાય છે અને તે દૂષિત થઈ જાય છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો