સુવિચાર
February 27, 2010 Leave a comment
દારૂડિયો પોતાના વિચારોમાં મક્કમ હોય છે.
બદનામી અને ધન તથા સ્વાસ્થ્ય ની બરબાદી ની ચિંતા કર્યા વગર તે દારૂ પીવે છે.
મન અને કર્મની આ એકતાથી એનામાં જે દૃઢતા પેદા થાય છે એના ૫રિણામે બીજા કેટલાય કમજોર પ્રકૃતિના લોકો ૫ણ તેના પ્રભાવમાં આવીને દારૂ પીતાં શીખી જાય છે.
ચરિત્રના શિક્ષણ માટે આ જ ૫ઘ્ધતિ સફળ થાય છે.
હલકા સ્તર વાળા લોકો પોતાની બુરાઈઓમાં તન્મય રહીને બીજા અનેક લોકોને પોતાના સાથી બનાવી લે છે અને તેમને ૫ણ બુરાઈ શિખવાડે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો