સુવિચાર
March 7, 2010 Leave a comment
સંસારના બધા વિચારકોએ
એક સ્વરે વિચારોની શક્તિ અને તેમના અપાર મહત્વનો સ્વીકાર કર્યો છે.
ટૂંકમાં, આ૫ણા જીવનનાં તમામ કાર્યોની પાછળ આ૫ણા વિચારોનો જ હાથ રહેલો હોય છે.
આ૫ણે જે કાંઈ કરીએ છીએ તે વિચારોની પ્રેરણાથી જ કરીએ છીએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો