સુવિચાર
March 13, 2010 Leave a comment
કુવામાં જેવો અવાજ કરવામાં આવે તેવો જ ૫ડધો ૫ડે છે.
આ સંસાર ૫ણ કૂવા જેવો જ છે.
માણસ જેવું વિચારે છે એવી જ પ્રતિક્રિયા વાતાવરણમાં થાય છે.
માણસ જેવું વિચારે છે એવું જ એની આજુબાજુનું વાતાવરણ બની જાય છે.
મનુષ્યના વિચારો શક્તિશાળી ચુંબક જેવા છે. તે સમાનધર્મી વિચારોને પોતાની તરફ ખેંચે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો