સુવિચાર
March 15, 2010 Leave a comment
વિચારોની શક્તિ પુરોગામી હોવાના કારણે મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યના દ્વારા ખુલી જાય છે, ૫ણ જો તે પ્રતિગામી હોય તો એ જ શક્તિ એના વિનાશનું કારણ બની જાય છે.
ગીતાકારે આ સત્યનું આ પ્રતિપાદન કરતાં લખ્યું છે,
‘આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ’
વિચારોનું કેન્દ્ર એવું મન જ માણસને બંધુ છે અને તે શત્રુ ૫ણ છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો