સુવિચાર
March 18, 2010 Leave a comment
જો સુખની ઈચ્છા હોય તો શ્રેષ્ઠ ચરિત્રનું નિર્માણ કરો,
ચરિત્રનું ઘડતર સંસ્કારો પ્રમાણે થાય છે અને
સંસ્કારોનું ઘડતર વિચારો અનુસાર થાય છે.
તેથી આદર્શ ચરિત્ર માટે આદર્શ વિચારો રાખવા અનિવાર્ય છે.
વિચારશક્તિ જ માનવ જીવનનુ નિર્માણ કરનારી શક્તિ છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો