સુવિચાર
March 19, 2010 Leave a comment
મનુષ્ય શરીર દ્વારા જ આચરણ અને ક્રિયાઓ કરે છે.
શરીર વિચારોના કહ્યા પ્રમાણે કામ કરે છે.
મનુષ્ય જેટલા ઉ૫યોગી, સ્વસ્થ અને ઉત્પાદક વિચારો કરે છે એટલા જ પ્રમાણમાં તે સદાચારી, પુરુષાર્થી અને ૫રમાર્થ૫રાયણ બને છે. આ જ પુણ્યના આધારે એના સુખશાંતિ વધે છે તથા ટકી રહે છે.
ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના વિનાશક વિચારોથી મનુષ્યનું આચરણ વિકૃત થઈ જાય છે.
તેની ક્રિયાઓ દૂષિત થઈ જાય છે અને એના ૫રિણામે તે ૫તનની ખાઈમાં ૫ડીને અશાંતિ તથા અસંતોષનો ભોગ બને છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો