સુવિચાર
March 22, 2010 Leave a comment
વિચારોનો આશય જો શુભ હોય તો જ તેમને સદ્દવિચાર કહેવાય છે.
નહિ તો તેમની ગણતરી અસદ્દ વિચારોમાં જ થશે.
આવા ખરાબ વિચારો મનુષ્યના જીવન અને આત્માને નષ્ટ કરી નાંખે છે, તેથી ખરાબ વિચારો વિષની જેમ ત્યાગવા લાયક જ છે.
એમનો ત્યાગ કરવાથી જ આ૫ણું કલ્યાણ તથા હિત થઈ શકશે.
ખોટી રીતે મેળવેલું સન્માન આત્માને સ્વીકાર્ય હોતું નથી.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો