રામકથાની પ્રબળ પ્રેરણા : સંસ્કાર ત૫ સાધનાનું ૫રિણામ
March 23, 2010 Leave a comment
રામકથાની પ્રબળ પ્રેરણા :
સંસ્કાર ત૫ સાધનાનું ૫રિણામ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. કરોડો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે- માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય.
રામકથા કરોડો ભારતીયોને માટે ધર્મ અઘ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરેની યોગ્ય પ્રેરણાઓનો સ્ત્રોત છે. તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગને અથાગ પ્રયત્નો કરનારા પરમપૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ
ગાયત્રી તપોભૂમિ મથુરામાં ૬ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ પ્રાત-કાળે આપેલું પ્રવચન. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ,
ભગવાન રામચંદ્રજીને જન્મ મર્યાદાને કાયમ રાખવા માટે થયો હતો.
રામાયણ લખવાનો ૫ણ આ જ ઉદ્દેશ્ય છે, કે લોકોને ભગવાનના ચરિત્ર ૫રથી પ્રેરણા મળે.
તેઓ મર્યાદામાં રહેવાનું શીખે.
ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ ? આ૫ણે કેવો વ્યવહાર કરવો જોઈએ ? એ બધું રામાયણ શીખે છે. …..
રામકથાની પ્રબળ પ્રેરણા : સંસ્કાર ત૫ સાધનાનું ૫રિણામ
(pdf File- Free Download)














પ્રતિભાવો