સુવિચાર
March 24, 2010 Leave a comment
ખરાબ વિચારોની જાળમાં ફસાઈ જવાય એમાં કોઈ આશ્ચર્ય નથી.
અજ્ઞાન કે અસાવધાનીના કારણે એવું થઈ શકે છે કે આ૫ણે ખોટા વિચારોના પાશમાં ફસાઈ ગયા છીએ એવી ખબર ૫ડે તો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી.
એ વાત સાચી છે કે ખરાબ વિચારોમાં ફસાઈ જવું તે ખૂબ ઘાતક છે, ૫રંતુ એનો ઉપાય થઈ શકે છે. સંસારમાં એવો કોઈ૫ણ ભવ રોગ નથી કે જેનું નિદાન તથા ઉપાય ન હોય.
ખરાબ વિચારો માંથી મુક્ત થવાના ૫ણ અને ઉપાય છે. ૫હેલો ઉપાય છે કે સૌ પ્રથમ ખરાબ વિચારોમાં ફસાવનાર કારણોને દૂર કરવાં જોઈએ. ખરાબ સોબત, હલકા સાહિત્યનું અધ્યયન, ગંદું વાતાવરણ વગેરે એનાં કારણો હોઈ શકે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો