સુવિચાર
March 25, 2010 1 Comment
ખરાબ મિત્રો અને સાથીઓના સં૫ર્કમાં રહેવાથી માણસના વિચાર દૂષિત થઈ જાય છે.
તેથી એવા લોકોની સોબત તરત જ છોડી દેવી જોઈએ. આ માટે સજ્જનોની મદદ લઈ શકાય.
ખરાબ તથા અવિચારી મિત્રોના બદલે સારા, ભલા અને સદાચારી મિત્રો શોધી કાઢી તેમની સોબત કરવી જોઈએ.
પોતાના આત્મા આ૫ણો સૌથી સારો અને સાચો મિત્ર છે,
તેથી એના આદેશ પ્રમાણે ચાલવું જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














Ek dam sachi vat kahi chhe… Apada jivan ma Ek Saro and Sacho Mitra a khub j mahtva no bhag bhajave chhe…..