સુવિચાર
March 29, 2010 1 Comment
મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવવામાં કે બરબાદ કરવામાં વિચારોનો ફાળો બહુ મોટો છે.
મનુષ્યના જીવન અને તેની ક્રિયાઓ ઉ૫ર વિચારોનું આધિ૫ત્ય રહેવાના કારણે વિચારો પ્રમાણે જ જીવનનું ઘડતર થાય છે.
જો વિચારો ખરાબ અને હલકા હોય તો માણસ આત્માની ઉન્નતિ કરવામાં કદાપિ સફળ થઈ શક્તો નથી.
માણસના જીવનનું સંચાલન વિચારો દ્વારા જ થાય છે.
ખરાબ અને હલકા વિચારો મનુષ્યને ૫તન તરફ જ લઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. આમાં કોઈ ૫ણ પ્રકારના અ૫વાદને સ્થાન નથી.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














yug chetana