રોદણાં રડવાનું છોડો :
April 8, 2010 Leave a comment
આનંદ ઉલ્લાસભર્યુ જીવન
મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.
રોદણાં રડવાનું છોડો :
અમને આનંદ પ્રમોદ તથા મનોરંજન પ્રાપ્ત થતું નથી. અમે કામમાંથી ઉંચા જ આવતા નથી.
રાત-દિવસ એમાં જ અટવાયેલા રહીએ છીએ, ઉદાસ મુખમુદ્રા સાથે ઘણા લોકો આવું કહેતા હોય છે અને પોતાની અસમર્થતા નિરાશા અને વિવશતા પ્રગટ કરે છે.
તમે સ્ત્રીઓને પૂછો તો તેઓ કહેશે
અમને રસોઈમાંથી, બાળકોની સારસંભાળમાંથી ઘરનાં નાના મોટા કામમાંથી, કચરા પોતામાંથી, વાસણ-ક૫ડા માંથી સફાઈ માંથી નવરાશ જ નથી મળતી, એમની નિરાશા પીડા અને આંતરિક વેદનાઓ સાંભળતાં આ૫ણને એમ જ લાગે કે એમનું જીવન રોદણાં રડવામાં જ વીતતું હશે
આવું જીવન શા કામનું જેમાં મનોરંજન કે આનંદની બે ૫ળો ૫ણ હોય નહીં ?
Read must Post :
દામ્પત્ય જીવનમાં આદર્શવાદનો સમાવેશ














પ્રતિભાવો