માનસિક શક્તિ વધારવા નિયમો.

માનસિક શક્તિ વધારવા નિયમો.

માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે :

(૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ.

(ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો.

(૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ.

(૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો.

(૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો.

(૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો.

(૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ.

(૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો.

(૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો.

૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 707 other followers