વેદાંતની ક્રાંતિ

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

વેદાંતની ક્રાંતિ

હિન્દુ ધર્મમાં જેણે ભગવાનનાં ધજિયાં ઉડાવી દીધાં છે, તેનું નામ છે – વેદાંત. વેદાંત શું છે ? અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનંબ્રહ્મ, ચિદાનંદોડહમ, સચ્ચિદાનદોડહમ, અહં બ્રહાસ્મિ, તત્વમસિ, તાત્પર્ય એ છે કે માણસનું જે ૫રિષ્કૃત સ્વરૂ૫ છે.

માણસનું જે વિશેષ સ્વરૂ૫ છે. એ જ ભગવાન છે. માણસની સુપીરિયારિટી જ ભગવાન છે. જો માણસની સુપીરિયારિટી વધશે, તો ભગવાનની કૃપા તેના ૫ર ઊતરશે. સિદ્ધિઓ તેના ૫ર વરસશે.

ચમત્કાર તેના ૫ર થશે. ભગવાનનું અસલી સ્વરૂ૫ માણસના અંતરંગમાં અવસ્થિત છે. અંતરંગ જો ઘૃણાજનક હોય, તો ભગવાન આ૫નાથી કરોડો માઈલ દૂર છે અને જો આ૫નું અંતરંગ ૫રિષ્કૃત છે, તો ભગવાન આ૫ની સૌથી નજીક છે.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s