ગુરુસત્તાની અમૃતવાણી :
February 16, 2011 Leave a comment
આજનું ચિંતન :
દરેક મનુષ્યનો દૃષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ રસ તથા સંસ્કાર જુદાં જુદાં હોય છે.
તેથી બધા એક સરખું વિચારી શકતા નથી. આ હકીકતને સમજીને બીજાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખવી જોઈએ.
પોતાના કરતાં જુદો મત ધરાવનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાચારી કે વિરોધી માનવો યોગ્ય નથી. આવી અસહિષ્ણુતા જ ઝઘડાઓનું મૂળ છે. એકબીજાના દૃષ્ટિકોણના અંતરને સમજીને સમજદારીથી કોઈ રસ્તો કાઢવો જોઈએ. આમ છતાં જો કોઈ મતભેદ રહે તો તેને ધીરેધીરે દૂર કરતા રહેવું જોઈએ.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો