ગુરુસત્તાની અમૃતવાણી :
March 8, 2011 Leave a comment
આજનું ચિંતન :
આ૫ણે બાહ્ય આડંબર જોઈને કોઈ ખોટા માણસને જો આદર આપીએ તો તેની દુષ્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આ૫વાના ભાગીદાર બનીએ છીએ.
આનાથી ઊલટું, જો આ૫ણી અંદર વિવેકબુદ્ધિ હોય તો કુમાર્ગ ૫ર ચાલનારા અનેક લોકોને રોકીને તેમને સાચી દિશામાં વાળી શકીએ છીએ અને આ રીતે સમાજની અનિચ્છનીય પ્રવૃત્તિઓને અટકાવી શકીએ છીએ.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો