ગુરુસત્તાની અમૃતવાણી :
March 9, 2011 Leave a comment
આજનું ચિંતન :
આ સંસારમાં સારી બાબતોની ખોટ નથી. શ્રેષ્ઠ અને સજજન લોકો સર્વત્ર જોવા મળે છે.
દરેક વ્યક્તિમાં થોડાક તો સદ્દગુણો હોય છે.
જો આ૫ણે બીજાઓના દોષો જોવાના બદલે સદ્દગુણો શોધવાનો સ્વભાવ બનાવી લઈએ તો ઘૃણા અને દ્વેષના બદલે આ૫ણને પ્રસન્નતા પ્રાપ્ત કરવા લાયક ઘણું બધું આ સંસારમાંથી મળી રહેશે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો