ગુરુસત્તાની અમૃતવાણી :
March 10, 2011 Leave a comment
આજનું ચિંતન :
એકબીજાને પ્રોત્સાહન ન આ૫વું તે આ૫ણા વ્યક્તિગત અને સામાજિક જીવનની એક મોટી કમજોરી છે.
કોઈને પ્રોત્સાહનના બે શબ્દો કહેવાને બદલે લોકો તેને અસફળતાની વાતો કહીને નિરુત્સાહ કરે છે, તેની હિંમત તોડી નાખે છે.
એનાથી બીજાઓને નિરાશા મળે છે અને આ૫ણા સામાજિક વિકાસમાં અવરોધ પેદા થાય છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો