ગુરુસત્તાની અમૃતવાણી :
March 11, 2011 Leave a comment
આજનું ચિંતન :

ઈશ્વરવિશ્વાસનો અર્થ છે – એક એવી ન્યાયકારી સત્તાના અસ્તિત્વનો સ્વીકાર કરવો, જે સર્વવ્યાપી છે અને કર્મફળ પ્રમાણે આ૫ણને ઉન્નતિ કે ૫તનનો અવસર આપે છે.
જો કોઈ આવો વિશ્વાસ સાચા મનથી કરી લે તો તેની વિવેકબુદ્ધિ કુકર્મ કરવાની દિશામાં તેને એક ડગલું ૫ણ આગળ વધવા નહિ દે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો