ગુરુસત્તાની અમૃતવાણી :
March 14, 2011 Leave a comment
આજનું ચિંતન :
વાતો કરવાનો જમાનો જતો રહ્યો.
હવે કાર્યથી જ કોઈ માણસના જુઠા કે સાચા હોવાની ૫રખ કરવામાં આવશે.
કેટલાક લોકો આગળ વધીને એ સિદ્ધ કરશે કે આદર્શવાદ માત્ર ચર્ચાનો એક મનોરંજક વિષય નથી. તેને અ૫નાવવો ખૂબ સરળ અને દરેક દૃષ્ટિએ લાભદાયક છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો