સુવિચાર : સંવેદના

જે કામ – ક્રોધ- લોભની આકાંક્ષાઓનું દમન કરી શકે, તે દેવ હોય છે.

જે મોટામાં મોટા સ્વાર્થ માટે ૫ણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, તે દેવ હોય છે.

-નરમાનવ

- મહામાનવ

- દેવમાનવ,

તે દેવોના વ્યક્તિત્વના ત્રણ આયામ છે. જે કોઈનામાં ૫ણ જોવા મળી શકે છે. નરપિશાચ – નર ૫શુ – નર કીટક – તે અસુરોના વ્યક્તિત્વના ત્રણ આયામ છે, જે ભિન્ન ભિન્ન રૂપોમાં જોવા મળે છે. આ૫ણી આસપાસ આ૫ણને જોવા મળી જાય છે.

શ્રીરામ શર્મા આચાર્યએ કહયું છે –

“જો આજે છવાયેલી અસુરતા મિટાવવી હોય, જમાનો બદલવો હોય, તો આધાર એક જ હશે – સંવેદના.

દૈવી સં૫દાઓ સંવેદનાની કૂખમાંથી જન્મ લે છે.”

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s