એક હું, બાકીના આપ શોધી લો :
January 23, 2009 Leave a comment
એક હું, બાકીના આપ શોધી લો :
સ્વામી વિવેકાનંદ જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા, ત્યારે એમણે એમના એક પ્રવચનમાં કહ્યું કે મારે 100 આત્મસમર્પિત વ્યક્તિઓની જરૂર છે, એમના બીબાથી હું નવી પ્રતિભાઓ ઢાળી શકીશ”
19 વર્ષના નોબેલે વિવેકાનંદનું સાહિત્ય પહેલા પણ વાંચ્યું હતું. ભારતની સેવા કરવાની કલ્પનાઓ એમણે અનેકવાર હતી. આ ભાષણ એમને એવું લાગ્યું કે જાણે સીધું એમના માટે જ કહેવામાં આવ્યું હોય.
કુમારી નોબેલે કહ્યું, “એક હું મારી જાતને સમર્પિત કરું છું. બાકીના 99 આપ શોધી લો.” તેઓ ભારત આવ્યાં. સ્વામીજીએ એમને સંન્યાસ આપ્યો અને નિવેદિતા એવું નામ પાડયું. તેઓ આજીવન સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ભારતની સેવા કરતાં રહ્યાં.














પ્રતિભાવો