સતયુગનું સ્વાગત

આ ઘોર કળિયુગમાં તેના પ્રભાવને દૂર કરવા નીચેની પ્રાર્થના કરવાથી સતયુગની સ્થાપના કરવામાં મદદ મળશે,

તેવુ એક સદ્ગુરુનું કહેવું છે,

ૐ શ્રી ગણેશાય નમ: 

ૐ શ્રી જગદંબા શરણં

હે માં ! આ દુષ્ટ, પાપી, નીચ અને કપટી કલિયુગનો સંપૂર્ણપણે

નાશ હો ! નાશ હો ! નાશ હો !

કલિયુગની દુષ્ટ અને મલિન શક્તિઓ, દુષ્ટ અને મલિન વિદ્યાઓ દુષ્ટ અને મલિન જ્ઞાનનો સંપૂર્ણ પણે

નાશ હો ! નાશ હો ! નાશ હો !

આ કલિયુગની કપટ લીલાનો અને પાપ લીલાનો સંપૂર્ણપણે 

નાશ હો ! નાશ હો ! નાશ હો !

ભોળા નરનારીઓ, કલિયુગના દુષ્ટ પ્રભાવમાંથી સંપૂર્ણપણે

મુક્ત હો ! મુક્ત હો ! મુક્ત હો !

કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી

કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી 

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જય ગુરુદેવ, જયશ્રી કૃષ્ણ દિલગીરી સાથ જણાવવાનું કે,    

તા.૨૨.૨.૨૦૧૨ બુધવારના રોજ અમારા માતૃશ્રી સ્વ.ભાનુબેન ગોકળભાઈ કરશાળા ઊ.વ. ૭૮ બપોરે ૪.૫૫ મિનિટે સ્થૂળ શરીર છોડીને અમારા પરિવારમાંથી વિદાય લીધેલ છે, તેમનું જીવન અમારા માટે પ્રેરણાપ્રદ રહ્યું છે, તેમનો જીવન મંત્ર કર્મ હતો,  કર્મ એ જ તેમની પૂજા – સેવા અને સાધના હતી,  જે જીવનમાં અમારા માટે તેમના વિચારો રૂપી જ્ઞાન, પ્રેરણા, ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ  અને બહાદુરી પૂર્વક સત્યનું કેમ આચરણ કરવું તે તેમના કર્મ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.  

 જે  અમારા પરિવાર  માટે  અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા. પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા. 

અમારા માતૃશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને  માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને  હદય પૂર્વક પ્રાર્થના ….  

અસતો મા સદ્દગમય |  તમસો મા જ્યોતિર્ગમય |  મૃંત્યોર્મા અમૃતંગમય |  ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.

કરશાળા પરીવાર

शुभ दीपावली

HAPPY DIPAVALI & NUTANVARSHABHINANDAN.

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥HAPPY DIPAVALI & NUTANVARSHABHINANDAN.

!! शुभ दीपावली !!

दीपक . . छोटा ही सही . . अल्प मूल्य का सही . . किन्तु  प्रकाश का अंशधर . . होने के नाते  

वह अन्धकार के . . सुदूर फैलाव को . . चुनौती देता है . . और निराशा से भरे वातावरण को . . आशा और उत्साह से . . भर देता है

इसी को कहते हैं . . नेतृत्व  .

{ लोक मानस का परिष्कृत मार्गदर्शन } =||= { युगऋषि आचार्य श्रीराम }

શુભ દિપાવલી

દીપાવલી અને નૂતન વર્ષ આપ અને આપ સર્વેના પરિવારજનો અને મિત્રમંડળનું  જીવન ખુશી અને  આનંદથી ભરી દે તેવી સર્વ શુભકામના સાથે  આજનો દિવસ ખૂબ ખૂબ મંગલમય નીવડો તેવી શુભેચ્છા તથા આવનારું વર્ષ આપને માટે ઉત્સાહ, આરોગ્ય, આનંદ અને વિકાસ અર્પનારું બને રહે તેવી શુભકામના.

 

 

 

 

Ganga Safai by Gayatri Pariwar on October 22, 2011

Ganga Safai by Gayatri Pariwar

Janma Shatabdi Mahotsav Preperations

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

પ્રિય મિત્રો

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

ચાલો આપણે શોધીએ ગુજરાતીના સૌથી વધુ પ્રખ્યાત બ્લોગ્સ… ગુજરાતી વેબવિશ્વના આ પ્રથમ અને અનોખા પ્રયાસને સફળ બનાવવા માટે અમને જરૂર પડશે તમારી જ મદદની.

Click here :


આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ.

જન્મ દિવસની શુભેચ્છા નિમિત્તે : જ્ઞાન મંદિરની સ્થાપના કરો…

જન્મ દિવસ તા.૨૧-૦૯-૨૦૧૧ ની શુભેચ્છા નિમિત્તે : 

જ્ઞાન મંદિરની સ્થાપના કરો…

આજે  મારા  જન્મ દિવસે જે નામી – અનામી મિત્રો તરફ જે શુભેચ્છા મળેલ છે, તેમનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.    

“ઉત્તમ પુસ્તકો એવું અમૃત છે કે જેનું સાંનિધ્ય મેળવીને મનુષ્ય પોતાનું દુ:ખ – દર્દ, કલેશ બધું જ ભૂલી જાય છે.  – શ્રીરામ શર્મા આચાર્ય

“ઋષિ ચિંતનના સાંનિધ્યના”  નામના બ્લોગ તા. ૨૭.૭.૨૦૦૮ થી શરૂ કરેલ જે તા.૨૬.૭.૨૦૧૧ ના રોજ ત્રણ વર્ષ પૂરા થયા, અને ચોથા વર્ષના પ્રવેશ થઈ ચૂક્યું છે.  

શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દ્રષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ”ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા આર્ટીકલ્સ  “ગાયત્રી જ્ઞાનયજ્ઞ’માં તા.૨૧-૯-૨૦૧૧ સુધીમાં  ૨૫૬૫ આર્ટીકલ્સ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ આજે મારા જન્મ દિવસના શુભ અવસર નિમિત્ત આજ સુધીમાં ઋષિ ચિંતનના સાંનિધ્યમાં મુકવામા આવેલ.

બધી જ  પોસ્ટ (આર્ટીકલ્સ) પી.ડી.એફ. ફાઈલ એ ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના માટે પ્રસાદી સ્વરૂપે મોકલી રહ્યો છું.

Free Down Load : pdf.file  1.50 mb

 

Click here : “ઋષિ ચિંતનના સાંનિધ્યના”  

આર્ટિકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.

પરમ વં.માતાજી ભગવતીદેવી શર્માનો મહાપ્રયાણ દિવસ-૨૦૧૧

Param Vandaniya Mataji Mahaprayan Divas 2011

- Shantikunj, Haridwar (11th Sept, 2011)

Meditation of Stars in the Sky- Dr Pranav Pandya

Adarniya Dr Saheb conducted a class on meditation at DSVV. during the Q/A session in the beginning, he explained the importance and benefits of Naad Yog meditation that is practiced in DSVV and Shantikunj each evening at 6:00 p.m. daily. He mentioned that Pujya Gurudev has given such a graet importance to the daily practice of Naad Yog Sadhna that even when Pujya Gurudev left his body in 1990, not only Naad yog was not stopped on that day, everyone waited for Naddyog to be completed before giving “अग्निदाह” (starting fire) to his body.

Talking bout meditation, he said that one must develop the courage and will to go deeper into the meditaiton and when one learns how to go deeper, he/she develops ” पात्रता” ( capability) to know about self ( including past lives) as well as personality of others. “धारणा” (concentration) is a very important aspect of meditation. “ध्यान लगता नहीं क्योकि हमारी धारणा बनी नहीं है | (The reason we can not do good meditation is because we have not focused on improving our concentration). Our चित्त (inner self) is filled with our attachments and desires and we must learned to empty it out with good thoughts and good company. He also mentioned that Meditation on Star can be very powerful for spiritual growth and coundcted a guided meditation on stars in the sky ( तारों का ध्यान)