સતયુગનું સ્વાગત
April 9, 2012 2 Comments
આ ઘોર કળિયુગમાં તેના પ્રભાવને દૂર કરવા નીચેની પ્રાર્થના કરવાથી સતયુગની સ્થાપના કરવામાં મદદ મળશે,
તેવુ એક સદ્ગુરુનું કહેવું છે,
ૐ શ્રી ગણેશાય નમ:
ૐ શ્રી જગદંબા શરણં
હે માં ! આ દુષ્ટ, પાપી, નીચ અને કપટી કલિયુગનો સંપૂર્ણપણે
નાશ હો ! નાશ હો ! નાશ હો !
કલિયુગની દુષ્ટ અને મલિન શક્તિઓ, દુષ્ટ અને મલિન વિદ્યાઓ દુષ્ટ અને મલિન જ્ઞાનનો સંપૂર્ણ પણે
નાશ હો ! નાશ હો ! નાશ હો !
આ કલિયુગની કપટ લીલાનો અને પાપ લીલાનો સંપૂર્ણપણે
નાશ હો ! નાશ હો ! નાશ હો !
ભોળા નરનારીઓ, કલિયુગના દુષ્ટ પ્રભાવમાંથી સંપૂર્ણપણે
મુક્ત હો ! મુક્ત હો ! મુક્ત હો !
પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો.














પ્રતિભાવો