૩૯ ‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’, આંતરિક શત્રુઓથી બચો

‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’

    પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે.  અજ્ઞાન અંધ અને કુરૂપ છે.  તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે.  વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે.  જ્ઞાનનો જ બધે આદર થાય છે.  સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે.  પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે.  એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો.  આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૩૯ ‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’, આંતરિક શત્રુઓથી બચો

  1. KASHYAP says:

    MAJA AAVI AAPNA BLOG MA
    KASHYAP

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: