સુવિચાર
December 26, 2009 Leave a comment
ક્રિયાશીલતા ખૂબ સારી બાબત છે, ૫રંતુ એનો પાયો વિચારો ૫ર રચાયેલો હોય છે.
તેથી મગજને ઉચ્ચ વિચારો તથા ઉચ્ચ આદર્શોથી ભરી દો અને તેમને હર૫ળ પોતાની સામે રાખો.
સારાં કાર્યો સારા વિચાર દ્વારા જ થઈ શકે છે.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
December 26, 2009 Leave a comment
ક્રિયાશીલતા ખૂબ સારી બાબત છે, ૫રંતુ એનો પાયો વિચારો ૫ર રચાયેલો હોય છે.
તેથી મગજને ઉચ્ચ વિચારો તથા ઉચ્ચ આદર્શોથી ભરી દો અને તેમને હર૫ળ પોતાની સામે રાખો.
સારાં કાર્યો સારા વિચાર દ્વારા જ થઈ શકે છે.
Filed under સુવિચાર
About KANTILAL KARSALA
JAY GURUDEV
Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....
rushichintan.com |
81/100 |
પ્રતિભાવો