ત૫માં આળસ ન કરો, ૠષિ ચિંતન
January 7, 2010 Leave a comment
ત૫માં આળસ ન કરો.
ત૫થી બ્રહ્માએ આ સૃષ્ટિ રચી. સૂર્ય તપ્યો અને સંસારને તપાવવામાં સમર્થ બન્યો. ત૫ના બળથી જ શેષનાગ પૃથ્વીનું વજન ઉઠાવે છે. શક્તિ અને વૈભવનો ઉદય ત૫થી જ થાય છે.
તપાવવાથી જ ધાતુઓનાં સાધનો- વાસણો બને છે – ઢળે છે, સોનાના દાગીના બને છે. કીંમતી રસ, ભસ્મ વગેરે તપાવવાથી જ અમૃત જેવા ગુણો બતાવે છે.
ત૫સ્વી જ બળવાન, વિદ્વાન અને બુદ્ધિમાન બને છે. ઓજસ્, તેજસ્ અને વર્ચસ્ પ્રાપ્ત કરવા માટે ત૫શ્ચર્યાનો જ સહારો લેવો ૫ડે છે.
વિલાસી, આળસુ અને કાયર મરે છે, પ્રતિભા ગુમાવી બેસે છે. પ્રમાણિક ન રહેવાને કારણે લક્ષ્મી તેને છોડીને ચાલી જાય છે. તે ગુલામની જેમ જીવે છે અને દીન- દુર્બળની જેમ હાસ્યાસ્પદ બને છે.
એટલા માટે ત૫સ્વી થવું જોઈએ. ત૫માં આળસ ન રાખવી જોઈએ. ત૫સ્વીને રોકશો નહીં. ત૫સ્વીને ડરાવશો નહીં.
પ્રતિભાવો