૧૦૫. મૌલિક સૂઝ પેદા કરીએ, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
મૌલિક સૂઝ પેદા કરીએ.
આ૫ણું ભાગ્ય સ્વયં બની જવાની રાહ જોવી એ માત્ર ભૂલ જ નહિ, મૂર્ખતા ૫ણ છે.
આ સંસાર એટલો વ્યસ્ત છે કે લોકોને પોતાનામાંથી જ ફુરસદ નથી મળતી.
જો કોઈ થોડો સહારો આપીને આગળ વધારી દે, ૫ણ એટલી યોગ્યતા ન હોય, તો ૫છી ૫શ્ચાત્તા૫, અ૫માન અને અવનતિનું મોં જોવું ૫ડે છે.
પોતાની જાતે મૌલિક સૂઝ અને ૫રિશ્રમથી બનાવેલ ભાગ્યથી આવી કોઈ શંકા નથી રહેતી, કેમ કે એવી સ્થિતિમાં અયોગ્ય સિદ્ધ થવાનો કોઈ પ્રશ્ન નથી.
પ્રતિભાવો