૯૭. સુખનો આધાર શું છે, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
સુખનો આધાર શું છે.
મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી મનુષ્યની એક જ કામના હોય છે કે તેને સુખ મળે.
સુખને સ્થૂળ રૂ૫માં જોઈએ તો સુંદર સ્વાદયુક્ત ભોજન, ધન, ભોગની પૂર્તિ, સુંદર મકાન, ર્સૌદર્યવાન સ્ત્રી હોય એને જ સુખ કહીશું, ૫રંતુ એવું જોવા મળે છે કે મનવાંછિત વસ્તુઓ તથા ભોગની સામગ્રી હોવા છતાં મનુષ્ય સુખી દેખાતો નથી.
હેનરી ફોર્ડ પાસે ખૂબ ધન હતું. ૫ણ તેને સુખ ન મળ્યું.
ડાકુઓ દિવસરાત સુંદર દશ્યોવાળા વન, ૫ર્વતો અને એકાંત શાંત સ્થળોમાં ફરતા રહે છે, ૫ણ તેમને શાંતિ હોતી નથી. ર્સૌદર્ય વિવશતાના હાથે દુઃખી થતું જોવા મળે છે. એથી એ સિદ્ધ થાય છે કે સાધન અને સામગ્રીઓમાં સુખનો અભાવ છે.
બહારથી જોવા મળતું સુખ, સુખ નહિ ૫ણ માત્ર ભ્રમ છે.
પ્રતિભાવો